આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
"ત્રણ જીવતા ગડૂદિયા"
૧૫૫
લશ્કરવાદ અને સામ્રાજ્યવાદ નામે જાણીતા થયેલા બે જાપાની દૈત્યોના સત્તાવિસ્તારને માટે.
મરેલા ત્રણેના આખરી મનોભાવ, કોણ જાણે, કયા હશે.
પણ આ સ્મારકો, સમાધિ-મંદિરો, કીર્તિસ્થંભો, ને ધન્યવાદોમાંથી કેવી એક કરૂણતા વિલાપ કરે છે.
મહત્ત્વાકાંક્ષા ! જમાને જમાને તને આવી ભક્તિ સાંપડી છે. નવીન એમાં શું છે ?