આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ વાંચનારને એવી લાગણી થવી સ્વાભાવિક છે કે જાણે પોતાની તરસ પૂરેપૂરી છીપતી નથી... મેઘાણીની નવલકથાઓમાં જિંદગીના સાચા હીરની કોઈ કમી નથી.
ભૂપત વડોદરિયા
ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ વાંચનારને એવી લાગણી થવી સ્વાભાવિક છે કે જાણે પોતાની તરસ પૂરેપૂરી છીપતી નથી... મેઘાણીની નવલકથાઓમાં જિંદગીના સાચા હીરની કોઈ કમી નથી.
ભૂપત વડોદરિયા