પૃષ્ઠ:Videhi.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“સ્વર્ગ—તરણાંને તોલે” વસ્તુ દાનવા ઉપર મેળવેલા વિજયને કેમ ઉજવવા તેને માટે વિચાર કરવા ભેગા થયેલા દેવાને સામર્થ્યના ગવ હાય છે. એ ગવગાળવા માટે પક્ષી તત્ત્વ ચિત્ર રૂપે પ્રગટ થઈ દેવાને તણખલા સરખા બનાવી દે છે. એ ઉપનિષદ-કથામાંથી આ નાટિકાનુ વસ્તુ લીધું છે.