પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજર–અમર
૩૧૧
 


એ આગળ વધી.

પણ આગંતુક તો તે પહેલાં જ અંધારામાં અલોપ થયો હતો.

છેક મધરાતથી તોળાઈ રહેલો મેઘ અનરાધાર તૂટી પડ્યો; અને સાથે, વર્ષોથી સંચિત થયેલાં અને પાંપણની પાળ ઉપર તોળાઈ રહેલાં સુલેખાનાં આંસુ પણ.

*

* *