પૃષ્ઠ:Yugavandana.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



વનવનમાં વદન હસવતી.
કો’ સરિતા ચાલી જાય;
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય :
સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌનવિરામ –
એ સુભટ કાજ કો' નવ કહેજો: 'પ્રભુ દે એને વિશ્રામ !'

* યુગવંદના *
૧૪