ભગવદ ગીતા ૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભગવદ ગીતા ૪ ભગવદ ગીતા ૫
-
ભગવદ ગીતા ૬ →
ભગવદ ગીતા


પંચમ અધ્યાય

કર્મસંન્યાસયોગ[ફેરફાર કરો]

અર્જુન ઉવાચ:
સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ |
યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્ ||૫- ૧||

હે કૃષ્ણ, આપ કર્મોંનાં ત્યાગની પ્રશંસા કરી રહ્યા છો અને ફરી યોગ દ્વારા કર્મોં કરવાની પણ. આ બંન્ને માંથી જે એક મારા માટે વધુ સારૂં હોય તે આપ મને નક્કિ કરી અને કહો.

શ્રીભગવાનુવાચ:
સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ |
તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ||૫- ૨||

સંન્યાસ અને કર્મયોગ, આ બન્નેય શ્રેય છે, પરમની પ્રાપ્તિ કરાવવા વાળા છે. પરંતુ કર્મોં થી સંન્યાસ ને બદલે, યોગ દ્વારા કર્મોં નું કરવું વધુ સારૂં છે.

(અપૂર્ણ)

આ પણ જુઓ[ફેરફાર કરો]


ભગવદ ગીતા : ગુજરાતી વિકિપીડિયા પર
ભગવદ ગીતા : અધ્યાય

પ્રથમોધ્યાય: અર્જુનવિષાદયોગ | દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ | તૃતીયોધ્યાય: કર્મયોગ | ચતુર્થોધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ | પઞ્ચમોધ્યાય: કર્મસંન્યાસયોગ | ષષ્ઠોધ્યાય: આત્મસંયમયોગ | સપ્તમોધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ | અષ્ટમોધ્યાય: અક્ષરબ્રહ્મયોગ | નવમોધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ | દશમોધ્યાય: વિભૂતિયોગ | એકાદશોધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ | દ્વાદશોધ્યાય: ભક્તિયોગ | ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ | ચતુર્દશોધ્યાય: ગુણત્રયવિભાગયોગ | પઞ્ચદશોધ્યાય: પુરુષોત્તમયોગ | ષોડશોધ્યાય: દૈવાસુરસંપદ્વિભાગયોગ | સપ્તદશોધ્યાય: શ્રદ્ધાત્રયવિભાગયોગ | અષ્ટાદશોધ્યાય: મોક્ષસંન્યાસયોગ |