ભડલી વાક્ય/વર્ષ વર્તવા વિષે

વિકિસ્રોતમાંથી
← સંક્રાંતિ વિચાર ભડલી વાક્ય
વર્ષ વર્તવા વિષે
ભડલી
ગ્રહણ વિચાર →


વર્ષવર્તા વિષે.

પુર્વમુને રાહુણી, વીશાખા ત્રણ ભાળ;
ઉતર્ગમાં જ સંક્રમૈ, કર્ય સુરતી પિસ્તાળ


ભરણી ઞાડદ્રા અરલેખ, સ્વાતીશત ભીષા ગણ લેશ;
સક્રમરે છે જેમાંય, મુર્તીએ દૃશ પંચક થાય. ૧૬૪

શેષ નક્ષત્રો જે ર૪, સુરતી ત્રીશે જાણ
સતી મુશ્તી ક, ખાર તગુંજ પ્રમાણ
ચુકતાર એક કર, લાખ તિથીમાં જાણ
ઘટી આદી દર પંચશુ, સંક્રાંતી મન આણ
નક્ષત્ર! એ ચૈત, આંક અજુના એક
એ રીતે ગણતાં કહ્યું, નક્ષત્ર વેનું જેડ.
વઢવામાં દિયે, તેથીમાં સાત મુકાય;
સાર્ડ સવાર ધરો, ચાદલડી ડાય.
સંવતાંરા શિશ ન્યુન છે, વર્ષ ધેત્રિરો જાણ;
રોષ રહ્યા તે શકય છે, નિશ્ચય ક ' વાણ, ૧૬

રાકમાં ત્રણો ભેળિએ, ભાગ્ય પદાર્થ કામ
રોષ રહે તે સાંભળે, કડીયે મૈત્રનુ નામ,
અવૃતિકા એક લડ્ડા, વૃત્તિકા બાંગ્રેજ
ત્રણ વધતાં તે પુષ્કા, વેદે શ્રેણ લીજેન્જ,
આર્ ગણી આંકા કરે, આપણસે ત્યાં ભાગ
રાય રહે તે સાંભળે, અધિક માસના લાગ;
કૃષ્ણ પક્ષ જે માસમાં, પાંચમ દિન સંક્રાંત
અધિક માસ તે આવરો, પંચાંગ નવ બ્રાંત,
વર્ષ ગજ ગુરૂ રાશીના, દોનુ મેલિયે અંક;
નેત્ર ગણાં તને કશ, ધરા પાંચ ની:શક,
અંક સર્વ ભેગા કરી, પંદર ભાગે લેજ
શશ રહે તે મુળે, સર્વ આયપદ એજ,
અ ભાગ લેતાં રહ્યા, શેષ આંકડા હાય;
મૈત્ર ણાં તેને કા, પંચ ભેળવી જોય.
લેતાં પંદર ભાગથી, વરેા વચથી જાણ
પ્રકારે અથી યેિ, ખારે રાશી પ્રમાણ,
સુદ પડવે જે ચૈત્રની, જે વારી તે
મેળે મંત્રી જાણજે, કર્યું અને
આડદ્રા જે વાર છે, મેઘાવીખતે એહુ;
પ્રભવે સંક્રાતિ તુલે, સાધીપ્તી તેહુ.
ગય
થાય,

ધૃતધાને પશ્ચાતમાં, મકરફળાપતિ જાણ
તૃણથી જાણવા, દંડપતી મન આણ
દીવાળી જે વામાં, ધનાધીપતી થાય;
કાંતકી સુદીની પંચમી, કાટવાળ કે'વાય, ૧૮૧
પડવા સુદિ આસા તણા, સૈના નાયક સાય
મન દુર્ગંખ્યા કીજીયે, કાળી રેશહિણી હાય.