વ્યાકરણ/છંદ/આર્યા
< વ્યાકરણ
છંદ : આર્યા
બંધારણ :
- ચાર લીટી
- પહેલી લીટીમાં ૧૨ માત્રા, બીજી લીટીમાં ૧૮ માત્રા, ત્રીજી લીટીમાં ૧૨ માત્રા, ચોથી લીટીમાં ૧૫ માત્રા.
ઉદાહરણ :
રૂંધાયો મુજ જીવ ત્યાં મનુજતણા શ્વાસથી મલિન પવને,
ઉલ્લસતો અહીં આવી જલ તરુ તારક વિશે સાંભળીને.
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |