વ્યાકરણ/છંદ/મહીદીપ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

છંદ : મહીદીપ

બંધારણ :

  • ચાર ચરણ
  • દરેક ચરણની ૨૨ માત્રા
  • દરેક ચરણને અંતે બે ગુરુ અક્ષર.


ઉદાહરણ : <poem> એમ ભલે વિશ્વ લવે, -મેળવીછ મ્હેં તો ભગિની એક જેહ-સ્નેહ સુખ અનુપ દેતો;

છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા