લખાણ પર જાઓ

સુવર્ણરેખા

વિકિસ્રોતમાંથી
સુવર્ણરેખા
ધૂમકેતુ




સુ વ ર્ણ રે ખા




ધૂમકેતુ







રૂપિયા
સોલ એજંટ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધી રસ્તો : અમદાવાદ.
૧૯૫૨


પ્રકાશક :
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી.
ખાનપુર… …અમદાવાદ.







[ સર્વ હક્ક લેખકને સ્વાધીન ]









મુદ્રક :
મણિલાલ છગનલાલ શાહ,
નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,
ઘીકાંટા : અમદાવાદ.
 














પ્રસ્તાવના

❊ રેતપટમાં કાંઈ કામ ન હોય ત્યારે માણસો બેઠા બેઠા લીટા કર્યા કરે છે, તેમ હું પણ કાંઈ કામ ન હોય ત્યારે બેઠા બેઠા લીટાઓ દોરું છું–આંહીથી, તહીંથી, ગમે ત્યાંથી રંગરંગીન પદાર્થો લાવું છું ને રેખાઓ દોરું છું. એમાં ક્યારેક મને આરામ લાગે છે આનંદ જણાય છે. એવી કેટલીક છુટી છવાઈ પ્રસંગ રેખાઓ આંહીં મૂકી છે.

૧૫ ઑગસ્ટ, ૧૯૫૨
ધૂમકેતુ
 


અનુક્રમ


કેટલી નાની વાત
ગોખમાં દીવો
એક નાનું બીજ ૧૫
થોડા પ્રસંગો ૧૮
રસ ક્યાં છે? ૨૪
રામકળી ૨૮
પાદુકારામ ૩૩
શબ્દનું બળ ૩૭
કડવી બદામ ૪૨
૧૦ માનવનું સર્જન ૪૫
૧૧ સત્તા ને સાધુતા ૪૮
૧૨ એક તરંગ ૫૧
૧૩ શું લખાવ્યું હશે? ૫૭
૧૪ વાચાળતા ૬૨
૧૫ ફરિયાદ ગઈ ૬૬
૧૬ બધે જ માનવતા ૬૯
૧૭ સત્યનું દર્શન ૭૨
૧૮ જીવનની વાર્તા ૭૬
૧૯ ભૂલતાં શીખો ૭૯
૨૦-૨૧ નિષ્કામ કામ ૮૩
૨૨ કોન્ફ્યુશસ ૮૯
૨૩ આઠ પ્રસંગ કથાઓ ૯૫
૨૪ સુખને સમજવાની રીત ૧૧૦

૨૫ જરૂરિયાતોની મર્યાદા ૧૧૬
૨૬ એક દિવસ ૧૨૧
૨૭ દ્વંદ્વ ૧૨૫
૨૮ જ્ઞેય અજ્ઞેય ૧૨૭
૨૯ માત્ર વાતો ૧૨૯
૩૦ અંધ બંસીવાળો ૧૩૭
૩૧ માણસ ને ઈશ્વર ૧૪૮
૩૨ વિવેક ૧૫૨
૩૩ વૃત્તિઓ ને માણસ ૧૫૫
૩૪ જેવો ચોર તેવો તોડ ૧૫૯
૩૫ રૂપકકથા ૧૬૫
૩૬ જીવનવિવેક ૧૭૦
૩૭ વિદાય વેળાએ ૧૭૫
૩૮ શરાફ એટલે શરાફ ૧૭૯
૩૯ હલદીઘાટનો જન્મ ૧૮૧
૪૦ શ્રેયસ્ પ્રેયસ્ ૧૮૪
૪૧ જરાક જ તૃષ્ણા ૧૯૧
૪૨ જ્ઞાનગોષ્ઠિ ૧૯૫
૪૩ જ્ઞાનની વાણી ૨૦૮
●રજકણ ●તેજબિંદુ
● જલબિંદુ ● તુષારબિંદુ
● મેઘબિંદુ ● પદ્મરેણુ
● ગીતાંજલી
 [અનુવાદ]


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.