સૂચિ:Mahatmaji ni Vato.pdf

Transclusion_Status_Detection_Tool
વિકિસ્રોતમાંથી



અનુક્રમણિકા.

સત્યવાન અને શિવદયાળની વાત
જીવનદોરી કિંવા દેવદૂતની વાત ૧૮
પ્રેમા પટેલની વાત
કિંવા માણસ કેટલી જમીનનો માલીક હોઈ શકે ?
૪૬
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત ૬૩


શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળા


પોતાના ગ્રાહકોને અર્ધી કિંમતે જ્ઞાનનાં, ઉપદેશનાં અને અધ્યાત્મવિદ્યાનાં પુસ્તકો આપે છે. પ્રથમ પુસ્તક.


શ્રીમદ્ શંકરાચાર્ય

છપાઈ ગયું છે અને તે દરેક ગ્રાહકને અપાઈ ગયું છે. તેની કીંમત રૂ. ૪—૦—૦ છે.

ગ્રાહક થનારે પ્રવેશ ફી રૂ. ૧—૦—૦ પ્રથમ આપવો પડે છે.

હવે પછી બહાર પડનાર પુસ્તકો.

તત્ત્વવિચાર દર્શન—પ્રથમ દર્શન, ભારતના સિદ્ધ પુરુષો, યોગ વિદ્યા' વિગેરે છપાય છે, જેમ જેમ છપાશે તેમ તેમ ગ્રાહકોને અર્ધી કિંમતે વી. પી. થી મોકલાશે.

સંપાદક—અધ્યાત્મજ્ઞાન પ્રસારક કાર્યાલય,
અમદાવાદ.