જયા-જયન્ત /પાત્ર પરિચય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રસ્તાવના જયા-જયન્ત
પાત્ર પરિચય
ન્હાનાલાલ કવિ
અંક પહેલો - પ્રવેશ પહેલો →






સ્થળ : ગિરિદેશ, વન ને વારાણસી.

કાળ : દ્વાપર ને કલિની સન્મ્યા.


મુખ્ય પાત્રો :

દેવર્ષિ : દેવાના ઋષિરાજ,
ગિરિરાજ : ગિરિદેશના રાજવી.
જયન્ત : : ગિરિરાજનો મન્ત્રીપુત્ર
કાશીરાજ : વારાણસીના રાજવી.
વામાચાર્ય : યેાગભ્રષ્ટ યોગી.
તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.
પારધી : પશુતાનો શિકારી.
રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.
જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.
તેજબા : તીર્થગોરની બહેન.
શેવતી : તીર્થગોરની બ્રહ્મકન્યા.
નૃત્યદાસી : એક દાસી.