નિત્ય મનન/૧૪-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૩-૨-’૪૫ નિત્ય મનન
૧૪-૨-’૪૫
ગાંધીજી
૧૫-૨-’૪૫ →


कोई शुभ निश्चय भी मनुष्य भले न करे, लेकिन विचारपूर्वक करे तो उसे कभी न छोड़े ।

१४-२-’४५
 

માણસ ભલે કોઈ શુભ નિશ્ચય પણ ન કરે, પણ વિચારપૂર્વક કરે તો તે કદી ન છોડે.

૧૪-૨-’૪૫