નિત્ય મનન/૧૫-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૧૪-૧૨-’૪૪ નિત્ય મનન
૧૫-૧૨-’૪૪
ગાંધીજી
૧૬-૧૨-’૪૪ →


क्या बात है कि हम सामान्यतया भी झूठसे नहीं बचते ! भले वह शर्म या डरके मारे क्यों न हो । क्या अच्छा यह नहीं होगा कि हम मौन ही धारण करें या आपस आपसमें निडर होकर जैसा हमारे दिलमें है वैसा ही कहें ?

१५-१२-’४४
 

એ તે કેવી વાત કે, આપણે સામાન્ય રીતે પણ જૂઠથી દૂર નથી રહેતા ! ભલે એ શરમ કે ડરને કારણે કેમ ન હોય. તેના કરતાં આપણે મૌન જ ધારણ કરીએ અથવા અંદર અંદર નીડર થઈને આપણા મનમાં હોય તેવું જ કહીએ તો સારું નહીં ?

૧૫-૧૨-’૪૪