નિત્ય મનન/૧૮-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૭-૩-’૪૫ નિત્ય મનન
૧૮-૩-’૪૫
ગાંધીજી
૧૯-૩-’૪૫ →


दुःखद बात तो यह है कि हम जानते हैं क्या करना, लेकिन उसे हम कर नहीं पाते । इसका उत्तर हरेक मनुष्य अपने लिए दे ।

१८-३-’४५
 

દુઃખદ વસ્તુ તો એ છે કે શું કરવું તે જાણવા છતાં આપણે તે કરી શકતા નથી. આનો ઉત્તર દરેક પોતપોતાની મેળે આપે.

૧૮-૩-’૪૫