નિત્ય મનન/૨૯-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૮-૩-’૪૫ નિત્ય મનન
૨૯-૩-’૪૫
ગાંધીજી
૩૦-૩-’૪૫ →


“उतावला सो ब्हावरा, धीरा सो गंभीरा । प्रतिक्षण इसका सत्य देखा जाता है ।

२९-३-’४५
 

“ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર.” — એ કહેવતનું સત્ય ક્ષણે ક્ષણે જોવામાં આવે છે.

૨૯-૩-’૪૫