નિત્ય મનન/૨-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૧-૧૨-’૪૪ નિત્ય મનન
૨-૧૨-’૪૪
ગાંધીજી
૩-૧૨-’૪૪ →


मिथ्याज्ञानसे हम हमेशा डरते रहें । मिथ्याज्ञान वह है जो हमको सत्यसे दूर रखता है या करता है ।

२-१२-’४४
 

મિથ્યાજ્ઞાનથી આપણે હંમેશાં ડરતા રહેવું. જે જ્ઞાન આપણને સત્યથી દૂર રાખે છે અથવા દૂર લઈ જાય છે તે મિથ્યાજ્ઞાન છે.

૨-૧૨-’૪૪