નિત્ય મનન/૩-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧-૪-’૪૫ નિત્ય મનન
૩-૪-’૪૫
ગાંધીજી
૪-૪-’૪૫ →


आजका दिन फाँसीवालोंको बचानेके लिए हड़तालका है । अगर लोग मात्र समझ-बूझ कर आजका कार्य करें, तो अहिंसाके मार्गमें हमने बड़ा काम किया होगा ।

३-४-’४५
 

આજનો દિવસ ફાંસીની સજાવાળાઓને બચાવવા માટે રાખેલી હડતાલનો છે. જો લોકો જોઈ વિચારીને જ આજનું કાર્ય કરશે, તો અહિંસાના માર્ગમાં આપણે ઘણું કામ કર્યું ગણાશે.

૩-૪-’૪૫