નિત્ય મનન/૪-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૩-૧૨-’૪૪ નિત્ય મનન
૪-૧૨-’૪૪
ગાંધીજી
૫-૧૨-’૪૪ →


जब भगवान निज मुखसे कहते हैं, वे सब प्राणियोंमें विहार करते हैं, तो हम किससे वैर करें ? (आजके भजनका अनुवाद)

४-१२-’४४
 

ભગવાન નિજ મુખે કહે છે કે, પોતે સર્વે પ્રાણીઓમાં વિહાર કરે છે, ત્યારે આપણે કોની સાથે વેર રાખીશું ? (આજના ભજનનો અનુવાદ)૧ [૧].

૪-૧૨-’૪૪
 

  1. ૧. જુઓ પરિશિષ્ટ નં. ૨