નિત્ય મનન/૪-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૩-૧-’૪૫ નિત્ય મનન
૪-૧-’૪૫
ગાંધીજી
૫-૧-’૪૫ →


जन्म और मरण शायद एक ही सिक्केकी दो बाजू नहीं हैं ? एक तरफ़ देखो तो मरण और दूसरी तरफ़ जन्म । इसमें दुःख क्यों ? हर्ष क्यों ?

४-१-’४५
 

જન્મ અને મરણ કદાચ એક જ સિક્કાની બે બાજુએ નથી ? એક તરફ જુઓ તો મરણ ને બીજી તરફ જુએ તો જન્મ. તેમાં દુઃખ શા માટે ? હરખ શા માટે ?

૪–૧–’૪૫