નિત્ય મનન/૫-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૪-૪-’૪૫ નિત્ય મનન
૫-૪-’૪૫
ગાંધીજી
૬-૪-’૪૫ →


अगर हम बाहरके मानसिक वायुमंडलके असर नीचे आवें, तो हमारा नाश ही है। चीमूरवाले कै़दियोंके बारेमें प्रतिदिन वायुमंडल बदलता ही रहता है । हम कर्तव्य-पालन करें और अनासक्त रहें |

५-४-’४५
 

આપણા પર બહારના માનસિક વાતાવરણની અસર થઈ તો આપણો નાશ જ છે. ચીમૂરવાળા કેદીઓની બાબતમાં વાતાવરણ રોજ બદલાતું રહે છે. આપણે કર્તવ્યપાલન કરીએ અને અનાસક્ત રહીએ.

૫-૪-’૪૫