આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કરતાં તે અધિક છે. તેથી હે અર્જુન ! યું યોગી થા. ૪૬.
નોંધ: અહીં તપસ્વીની તપશ્ચર્યા ફલેચ્છાવાળી છે; અને જ્ઞાની એટલે અનુભવજ્ઞાની નહીં પણ શાસ્ત્રપંડિત.
બધા યોગીઓમાં પણ જે મારામાં મન પરોવીને મને શ્રદ્ધાપૂર્વક ભજે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું ૪૭.
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ધ્યાનયોગ' નામનો છઠ્ઠો અધ્યાય અત્રે પૂરો થાય છે.
૭૭