આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અમૂલ્ય રત્નોનો ભંડાર અને બુદ્ધિનો સાગર
મનને આનંદ આપનારી અને રડતાને
હસાવનારી
બીરબલ અને બાદશાહ
ની અતિરસીલી અને અદ્ભુત વાર્તાઓ
લખનાર
પી. પી. કુન્તનપુરી-યોગી
છપાવનાર
શા. નારણલાલ મોતીલાલ બુકસેલર,
રીચીરોડ--અમદાવાદ
આવૃત્તિ ૧લી પ્રત ૪૨૦૦
સને ૧૯૧૨.
શ્રી સત્યપ્રકાશ પ્રીન્ટીંગ પ્રેસમાં-શા પ્રેમચંદ નાહાલચંદ
તથા ડાહ્યાભાઈ શકરાભાઈ ગાંધીએ છાપી.
ઠે, ખાડીયા ગેટ--અમદાવાદ.