પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૯૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭૨
દયારામ

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે, કિયા રાજાને રાવે જઈયેરે. ઓધવ.
કળ ન પડે કાંઇ પેર ન સૂઝે, રાત દિવસ ઘેલાં રહિયેરે. ઓધવ.
કાંઇ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોહોટે, અલબેલો આવી બેઠો હઇયેરે. ઓધવ.
દયાના પ્રીતમજીને એટલું કહેજો, ક્યાં સુધી આવાં દુખ સહિયેરે. ઓધવ.

ગરબી ૧૨મી