અખા. ગુરુ ગોવિંદ જેને ત્યાં હશે, સાચે ગુરુ તે નવ ભજે, રસાયન કૅને નવ મળે, મીા સધળા અખા આપેાપુ’ દેખાડશે, ૪૪૫ જુઠાથી ક્રાંઇ નવ નીપજે; ધૂર્વ વિત્ત લઇને પદ્મ; એ એ એની સદા એ ખેાઢ, અખા નહી મળે કોટાકોટ. ૪૪૬ સાચા ગુરુ જાણી જે જક્ત, કનક ફામની નેહું આસક્ત; આળપપાળ, ધનને અર્થે માંડૅ જાળ; તેથી કહેા તે શું નીપજે, અખા અતર માયાને ભજે, ૪૪૬ ગુરુ શિષ્યની ત્યાં એવી વાત, શુદ્ધ પારસને સધળી ધાત; શુદ્ધ પારસને જે જે અડે, તે તે કથન થઈ નીમો; તે આદર કેને નવ કરે,સેજ ઐશ્વર્ય અખા તે ધરે. ૪૪૮ સદ્ગુરૂ શિષ્યને વચનજ કહે, જિજ્ઞાસુ શિષ્ય તત્ક્ષણ ગ્રહે; મારપરિન પડતુ બિંદુ ધરે, તેને તદ્નત બરહી થઇ પરવરે; પડયું ગ્રહે તેની થાય ઢેલ, ગુરુ શિષ્યના અખા આ ખેલ. ૪૪૯ ગુરુ બિંકરી સાભળ બુક્ત, સ્વાંતખ઼ુદે જેમ જામે શુક્ત; જેને આદરે કરીને ગ્રહે, તેવું મુનાજામી રહે; આદરવત તે વચનજ રે, જો અખા સદગુરુ આદરે. ૪૫૦ ગુરુ શિષ્યને સાંભળ તંત્ર, એકે પહેરે મુદ્રા જંત્ર; કા પાદેય સાવધાન, ઉઠે મુદ્રા સઘળી સમાન; ચત ચળે જો એકેતણુ, મિથ્યા કાર્યું હોય અખા ધણુ. ૪૫૧ ભૂતિ જ્ઞાન અને વૈરાગ, પદાર્ચ એક ત્રણ નામ વિભાગ; તેને અજામા કહે જીજવા, સમઝાતે તે એકજ હવા; અનુભવનાં 1ણીજે ભેદ, ભતિ જ્ઞાન અખા નિવૃ. ૪૫૨ જતભાવ રદેથી ગયા, ત્યારે ત્યાં વૈરાગજ થયા; જ્યાંહા જુવે હર દૃષ્ટ પડે, ત્યારે ભક્તિ શાડે ચડે; દ્વૈતભાવ અખા જ્યારે ગયુ, ત્રણ પ્રકારે જ્ઞાનજ થયુ. ૪૫૩ જો ભકિત કરે તે નદેશાન,તા ભકતી નદી આણે અભિમાન; વૈરાગી કડ઼ે જુઠ્ઠા છે, સાથે સંસાર મુકી ૐ; એ દૂષે હાર કર્ષિયે રહું ગયા, અખા અહંકાર ગળ થયો. ૪૪ હરિમય સર્વ દેખે તે બત, નાની આપે છે. અન્યત; અર્નિશ મન જો વેધ્યું રહે, તે કાળુ નદૈ ને કાને કહે; વણુ પામે ખવાજ કરે, ગળે ગર્જના અખા કુળવધૂ તે પરતે નવ ભજે, આપ છુપાડે પેાતાત', તે ભક્તની ત્યાં એવી રીત, ઉગરે, ૪૧૧ ૨૪ તેમ સાધવી તે ત્યાંહા નીપજે; કથમાન ડ્રાયે માં વધુ; નમ્રપણે અખા છે છત જ