આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૬૬
દેહના ધર્મ તે
માનવી
મસ્ત
તાય
૧૬૬
જીવનનાં કર્મ
સૌ
માનવીને રહ્યાં છે જ વળગી ;
છૂટવા તે। ભલે ચાહ્ય, પશુ
કેમ એ આપદા થાય અળગી ?
માાં રહ્યાં ઊછળી ઉદધિમાં,
×ી
તે ખુષુદ્દા ચળવળે ત્યાં ;
એ ભરતી કે એટ નહિ વીસરે,
સદા શાંતિ અંતર તળે સાં.
દેહને રાખવા દેહને પોષવી,
જીવનનું કાર્ય એ મુખ્ય લાગે;
રાજને રાજએ ખેાજ ઉપાડવા,
રાજના
તેાય નહિ આપદા એક ભાંગે ;
શ્રમતણું રાજ વેતન મળે,
વેઠ એ છે જ નિરાતકરી :
માનવીનું મળે મૂલ્ય અંતિમ કશું ?
સમસ્યા ઊઠે વિશ્વધેરી !
એ જ
અન તત્વની સાંકળી
ખડે
૧૮૨
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
32/50
અનંતત્વની સાંક્ળી
૧૮૨