આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૮૨
છે અનંતત્વને એક છેડે પ્રભુ,
જીવન એ ખેની વચ્ચે રહી ઊકળતું
ઊછળતા સિંધુશું પંથ ખેડે ;
માનવી ચાહ્ય એ સિંધુ એળંગવા,
માનવી છે રહ્યો અન્ય ડેઃ
પૂગવા આખરે પ્રભુકિનારે;
જીવનને સિંધુ નિશદિન ઉછાળા ભરે,
તે ડરે તે જવા પેલી પારે.
સિંધુ આ પંડા ભરતરંગ ચડે
ત્યાં ભૂલે માનવી પાર પેલી ;
સિંધુના નાદમાં, ઊર્મિવિખવાદમાં,
દૃષ્ટિ ઉન્માદમાં રહે જ ખેલી ;
સાદ સામા કિનારાથી
આવતા
સંભળાતા પડે અંધ ધીરે :
જીવન પોતે જ શું પ્રભુવિરેાધી હશે ?
માનવી પૂગશે કે દિ તીરે ?
અન તત્વની સાંકળી
૧૯૮
ખંડ
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
48/50
અનંતત્વની સાંક્ળી
૧૯૮