પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિરના વાતા પણ શું કરવું તેના રસ્તા નિહ જડવાથી તેણે પણ કી વાત ઉચ્ચારી નહિ. માસ અગમતી વસ્તુનો નિકાલ લાવનાં તળું કરે છે અને તેથી નિકાલની મુદ્દત પાયા કરે છે. પણ મા નથી કે વખત તેના ગેરલાભમાં વહે છે. એક વર્સ પછી રનમાં કન્યાના પિતાએ લગ્ન લીધાં ત્યારે તેણે યું કે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી છે કે તેની સામે તે એક પણ પગલાના વિચાર કરી શકે નહિ. છેવટે મુંઝાઈને માતાને કહ્યું: “ મારે નથી પરવું. i પશુ બેટા, હવે તેા દસ જ વરધો બાકી રહી છે. લખાઈ ગઈ છે. વડીપાપડ થઈ ગયા છે. હવે ના - કુંકાતરી ન પડાય. લીનુ માની સામે માત્ર ફ્રી એ જ નકાર એવા ઉપરાંત કાંઈ કહી શકયા નહિ. ,, ′′ માતાએ સાચી સરલતાથી તેને ફેરવી ફેરવીને પૂછ્યું: ‘ ત્યારે તારે કાને પરણવું છે ? શું નથી જ પરણવું? આ વિવાહમાં શું ખાટું છે ?” પણ તેને આ પ્રશ્નો નીચે રહેલ માનસ અને પોતાની વિચાર કરવાની પદ્ધતિમાં એવડા મેટા ફરક લાગ્યો કે તે કશાને જ ઉત્તર આપી શકયા નહિ, ખરી રીતે આ બધા સવાલાના ઉત્તરા તેની પાસે હતા પણ નહિ. તેને તે માત્ર પોતાની પસંદ કરેલી સ્ત્રીને પરણવું હતું અને એ ઉત્તર તે આપી શકે તેમ નહાતા, આપે તે પણ તેની મા તે સમર્થ શકે તેમ નહાતી એ તે જાણતા હતા. છેક પરણવાના દિવસ સુધી તેણે ના પાડયા કરી અને બીજી બાજુ પરણવાને માટે જ જાણે આખી સૃષ્ટિ કામ કરી રહી હોય એમ તેને લાગતું હતું. છેવટને દિવસે માતાએ વાત્સલ્યથી દિકરાને હાથ ફેરવીને કહ્યું: “મારા સમ જો ખલે 7