આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મનહર
છંદ : મનહર
બંધારણ :
- પહેલી પંક્તિમાં ૧૬ અક્ષર.
- બીજી પંક્તિમાં ૧૫ અક્ષર; છેલ્લો અક્ષર ગુરુ.
યતિ :
- પહેલી પંક્તિમાં ૮ અને ૧૬ મે અક્ષરે.
- બીજી પંક્તિમાં ૮ અને૧૫ મે અક્ષરે.
ઉદાહરણ :
સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ; (૧૬ અક્ષર)
અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે. (૧૫ અક્ષર)