પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪
હિંદ કેમ છૂટે?



वाचकः

સુધારા વિશે તમારા વિચાર સમજ્યો. તમારા કહેવા ઉપર ધ્યાન દેવું પડશે. એકદમ બધું ગ્રહણ કરાય એમ તમે નહીં માનો. એવી આશા પણ નહીં રાખતા હો. તમારા આવા વિચાર પ્રમાણે હિંદને છૂટવાનો શો ઉપાય તમે ધારો છો ?

૧૧૬