પૃષ્ઠ:Hind Swaraj.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લડ્યા, બંનેના કે એકના માથાં ફુટ્યા પછી તેમાં બીજા માણસ શો ન્યાય કરનાર હતો? લડશે તે ઘવાશે પણ ખરા. શરીરેશરીર અફલાય ત્યારે તેની નિશાની રહે જ. તેમાં ન્યાય શો હોઈ શકે?



૯૦