આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પદ ૬ ઠ્ઠું.
ઢાળ.
- ↑ ૧ આદ્ય કુર્મક્ષેત્ર–દક્ષિણમાં એક તીર્થ. મજ્જન ઈ○– ત્યાં સ્નાન કરવા વડે શરીર અને દર્શન કરવાવડે નેત્ર પવિત્ર થયાં છે. પદ્મનાભગિરિ–દક્ષિણમાં અનંતશયન પદ્મનાભ નામે નગરમાં એ તીર્થ છે. દ્વાવિડભાષામાં એ શહેરને તિખન દપુર કહે છે. સહ્યદ્રિનરહરિ–સહ્યાદ્રિપર્વત ઉપર એક દેવ છે. લખી–જાણીને લાભ જાણીને.
- ↑ ૨ મંગળગિરિ–દક્ષિણમાં એક પર્વત છે. પણનૃસિંહ–મંગળગિરિ ઉપર એક દેવ છે. વેણાસરી–વેણા નામની નદી. કૃષ્ણગંગાનદીની પાસે છે રૂપ ઈ○– હૃદયમાં હરિનું રૂપ મુખમાં હરિના ગુણનું ગાન રાખીને વેણા નદીમાં સ્નાન કર્યું. એ અન્વય.
- ↑ ૩ યજ્ઞપદ–યજ્ઞના સ્થાન રૂપ–ગોવિંદ ગોવિંદના ગુણગાનથી લેશ પાપ રહે નહિ. શેષાચળ–દક્ષિણમાં એક પર્વત છે. રાજે છે – શોભે છે.
- ↑ ૪ ત્રિપતિપુરી – દક્ષિણમાં એક ગામ છે. તેની પાસે પર્વત ઉપર બાલાજીનું મોટું ધામ છે ભ્રાજે–શોભે, કાંચિશિવ–ત્રિપુરાપુરીથી આશરે ૪૦ કોસપર મહાદેવનું સ્થાન છે. વિષ્ણુપુરી–વિષ્ણુકાંગી–શિવકાંચીથી દોઢ ગાઉ છે. વદૈરાજ–વિષ્ણુકાંચીમા વિષ્ણુની મૂર્તિ છે.
- ↑ ૫ પક્ષીતીર્થં–ચગલપટ સ્ટેશનથી પ ગાઉ પર પર્વત ઉપર એ તીર્થ છે.