આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[‘સમગંગણ’] એક જ મહિનામાં ચાલુ કામ સાથે પૂરી કરેલી ચોપડી છે. જેવી હો તેવી, મને તો મારા અંતરની અંદર સંઘરાયેલી એક કવિતા જેવી હતી.
[ઉમાશંકર જોશી પરના પત્રમાં: 4-7-’38]
‘સમરાંગણ’ને હું મારી એક અતિ પ્રિય કૃતિ સમજું છું.
[ધનસુખલાલ મહેતા પરના પત્રમાંઃ 8-4-’44]