આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રથોદ્ધતા
છંદ : રથોદ્ધતા (રથોધ્રતા)
પ્રકાર : સમવૃત્ત વર્ણમેળ છંદ , ત્રિષ્ટુપ છંદ
બંધારણ:
- પ્રત્યેક ચરણ ૧૧ અક્ષરો
- ર ગણ, ન ગણ, ર ગણ, લઘુ અને ગુરુ
ર ગણ | ન ગણ | ર ગણ | લ ગા |
---|---|---|---|
શેઠ ચા | ર સુત | ને વરા | વિયા |
ઉદાહરણ :
શેઠ ચાર સુતને વરાવિયા,
તે ગૃહસ્થ કરીને ઠરાવિયા;
પાંચમે પરણવાનિ ના કહી, .
બ્રહ્મચર્ય ધરીને રહ્યાં સહી