પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કેટલાં દૃષ્ટિએ પડે છે ? આમ જ છે તો કસાવું એજ ઉત્તમ છે; અને સંકટ સમયે નીચેનો ઉત્તમ ઉપદેશ હમેશાં મનમાં રાખવો જોઈએ :-

"સીત હરી દિન એક નિશાચર
લંક લહી દિન એસોહિ આયો,
એક દિનાં દમયંતિ તજી નલ
એક દિનાં ફિરહી સુખ પાયો,
એક દિનાં બન પાંડુ ગયે
અરૂ એક દિનાં શિર છત્ર ધરાયો,
શોચ પ્રબીન કછૂ ન કરો
કિરતાર યહી બિધિ ખેલ કરાયો."

લી. સુરસિંહજીના સચ્ચિદાનંદ સ્મરણપૂર્વક નમસ્કાર

*