આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૬)
પ્રાચીનકાવ્ય
કર્યું સ્નાન શ્રીગંગાજીમાં પુજિયા પ્રભુ તત્ખેવ;
જ્યહાં પધાર્યા છે દયાપ્રીતમ શ્રીમદ્વલ્લભ દેવ. ૮
પદ ૪ થું.
ઢાળ.
- ↑ ૧. પદ–પગ માહાધામ–મોટા તેજવાળા. પુરણકામ–મનના મનોરથ પૂર્ણ કરે એવા. તપ્તકુંડ–ઉના પાણીના કુંડ.
- ↑ ૨. અલકનંદા–હિમાલયમાં એક નદી છે. વ્યાસ–બદરીકાશ્રમમાં વ્યાસે તપ કર્યું હતુ. અને તે ઉપરથી તે ‘બાદરાયણ’ નામથી પ્રસિદ્ધ થયા છે. કેદારેશ્વર–મહાદેવ છે. ગંગોત્રી–ગંગાનું મૂળ જે જગોએ છે તેને ગંગોત્રી કહે છે.
- ↑ ૩. માનસરાવર (માનસ સરોવર)–હિમાલયની ઉત્તરમાં એક સરોવર છે. સરસ્વતી–ગંગા યમુનાની વચ્ચે એક એ નામની નદી છે.
- ↑ ૪, મુક્તનાથ, શ્રીહરિક્ષેત્ર, પુલહાશ્રમ, એ તીર્થ કુરૂક્ષેત્રની આસપાસ હોવાનું લાગે છે ગલ્ય-
સંબંધ ઘટીશકતો નથી. અમને લાગે છે કુરૂક્ષેત્રની પશ્ચિમનો ગંગા કાંઠાનો પ્રદેશ તેજ નૈનિપારણ્ય છે) બ્રહ્માવર્ત–ભરતા ખંડમાંનો એક મોટો દેશ, આ દેશ, જમુનાના કાંઠાનો પ્રદેશ તથા કુરૂક્ષેત્રની મધ્યે છે. મનુસ્મૃતિમાં એ દેશ વિષે કહેછે કે, सरस्वतीदृशद्वत्योर्देवनद्योर्यदन्तरम् । तं देवनिर्मितं देशं ब्रह्मावर्तं प्रचक्षते ।। २.१७ ।। (મનુ) સૌરભક્ષેત્ર – મણિપુરની દક્ષિણમાં નારી તીર્થ ફરીને પાંચ તીર્થંનો સમુદાય છે તેનું નામ. (ભાર○ આદિ○ અ.૨૧૬-૨૧૭) માયાપુરી–હરદ્વાર, “अयोध्या मथुरा माया काशी कांची अवंतिका । पुरी द्वारावती चैव सप्तैता मोक्षदायिका:” એ સાતમાંની એક.