ચર્ચા:અનાસક્તિયોગ

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

પરિયોજના અનાસક્તિયોગ[ફેરફાર કરો]

વિકિસ્રોત પર ગાંધીજી કૃત ભગવદ્ગીતાનો અનુવાદ કે જેની પાછળ ગાંધીજી પોતાના આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો કરે છે તેવા વિરલ પુસ્તકને અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.

  1. દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
  2. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[અનાસક્તિયોગ]]
 | author     = ગાંધીજી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[અનાસક્તિયોગ/xxx|xxx]]
 | next       = [[અનાસક્તિયોગ/yyy|yyy]]
 | notes      = 
}}
zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

પ્રકરણોની વહેચણીં[ફેરફાર કરો]

અધિકૃત આવૃત્તિ મહર્ષિ
પ્રસ્તાવના મહર્ષિ
૧. અર્જુન-વિષાદ-યોગ સતિષચંદ્રભાઇ

૨. સાંખ્ય-યોગ સતિષચંદ્રભાઇ

૩. કર્મયોગ વ્યોમભાઇ

૪. જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ સતિષચંદ્રભાઇ

૫. કર્મ-સન્યાસ-યોગ સતિષચંદ્રભાઇ

૬. ધ્યાનયોગ સુશાંતભાઇ

૭. જ્ઞાન-વિજ્ઞાન-યોગ સુશાંતભાઇ

૮. અક્ષરબ્રહ્મયોગ સતિષચંદ્રભાઇ

૯. રાજવિદ્યા-રાજગુહ્ય-યોગ સતિષચંદ્રભાઇ

૧૦. વિભૂતિ-યોગ સતિષચંદ્રભાઇ

૧૧. વિશ્વરૂપ-દર્શન-યોગ સતિષચંદ્રભાઇ

૧૨. ભક્તિયોગ--સતિષ પટેલ (talk) ૦૯:૪૫, ૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

'૧૩. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-વિભાગ-યોગ અશોકભાઇ વૈષ્ણવ

૧૪. ગુણત્રય-વિભાગ-યોગ અશોકભાઇ વૈષ્ણવ

૧૫. પુરુષોત્તમ-યોગ -દેવેન્દ્રહિંહ ગોહિલ

૧૬. દૈવાસુર-સંપદ્-વિભાગ-યોગ-દેવેન્દ્રહિંહ ગોહિલ

૧૭. શ્રદ્ધા-ત્રય-વિભાગ-યોગ અશોકભાઇ વૈષ્ણવ

૧૮. સંન્યાસયોગ અશોકભાઇ વૈષ્ણવ

પરિયોજના[ફેરફાર કરો]

આ પરિયોજના ભવિષ્યમાં ક્યારેક હાથ પર લેશું... ફક્ત ઢાંચો તૈયાર કરી રાખ્યો છે... સીતારામ... મહર્ષિ મહર્ષિભાઈ મને એક પ્રકરાણ મોકલી આપજો ને. ---- સુશાંત

મારે પણ હાલમાં હાથ પર લીધેલ 'સોરઠને તીરે તીરે'નું પ્રકરણ હવે પછીના બે દિવસમાં પૂરૂં થઇ જશે. હું માનું છું કે તે પછી એ પુસ્તકનું કોઇ પ્રકરણ કદાચ ટાઇપ કરવાનું નહીં રહેતું હોય્. એ સંજોગોમાં આપ મને પણ આ પરિયોજનામાં સામેલ્ કરી શક્શો. - --Amvaishnav (talk) ૨૨
૨૬, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
મને ફાળવેલું પ્રકરણ હજુ સુધી મને મળ્યું નથી. - --Amvaishnav (talk) ૦૯:૦૬, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST) માફી માગું છું. મારા ઇન્ડીયાટાઇમ્સ ઇ-મેલપર પ્રકરણ મળી ગયું છે. જો કે એ સરનામું થોડા સમય બાદ્ બંધ થઇ જવાની હોવાથી ashokmvaishnav@yahoo.com નો ઉપયોગ કરવા વિનંતિ છે. ----Amvaishnav (talk) ૦૯:૨૪, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

મહર્ષિભાઈ, મેં ૧૫મું પ્રકરણ લીધું છે. મારી પાસે પુસ્તક છે, જેથી પ્રકરણ મોકલવાની જરુર નથી. આભારં --દેવેંદ્રસિઁહ ગોહિલ ૧૦:૦૦, ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આ પુસ્તક ઘરે ઘરે વસાવવાનો આગ્રહ ગાંધીજીએ પણ કરેલો... અહિં વિકિમાં આપડે ચડાવીશું એટલે ઘરે ઘરે તો નહિં પણ ભવિષ્યમાં દરેક મોબાઈલમાં તો મળી જ રહેશે.. આપનો આભાર માનું છું... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૩૨, ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મને ફાળવેલ અધ્યાય ૧૮ પૂરો કરેલ છે. છેલ્લાં પાનાંઓ પરનું ફોર્મેટીંગ મને ફાવ્યું નથી, તેથી તે તમારે જોઇ લેવું પડશે. નવું કામ જરૂરથી મોકલશો.. -- --Amvaishnav (talk) ૨૧:૪૬, ૨૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

ભાઇશ્રી અશોકભાઇ, આપને ૧૭મો અધ્યાય મોકલેલ છે... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)

૧૭મા અધ્યાયનું ટાઇપીંગ પુરૂં થઇ ગયું છે. આગળનું પ્રકરણ મોકલ્શો. -- --Amvaishnav (talk) ૨૨:૪૪, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
  1. મહર્ષિભાઈ, આ પૂરક પરિયોજનાનું અક્ષરાંકન આજરોજ પૂર્ણ થયેલ છે. હવે ભૂલશુદ્ધિ કાર્ય હાથ પર લઈ આખરી ઓપ આપવા વિનંતી છે.--સતિષ પટેલ (talk) ૨૧:૦૮, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]