ચર્ચા:મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય-જીવન

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી

૧૯૧૮ કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલવહેલું ગીત 'દીવડો ઝાંખો બળે' રચાયું.

ઉપરોક્ત નોંધમાં દીવડો ઝાંખો બળેની લિન્ક મૂકવાની જરૂર કેમ કે આ પહેલવહેલું ગીત અહીં હાજર છે.

ધ્યાન દોરવા બદ્દલ આભાર સતીષભાઈ, લિન્ક મૂકી દીધી છે.--Sushant savla (talk) ૧૧:૧૭, ૧૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર