આવે ન જાવે મરે નહિ જનમે

વિકિસ્રોતમાંથી
આવે ન જાવે મરે નહિ જનમે
સંત કબીર



આવે ન જાવે મરે નહિ જનમે

દર દિવાર દર્પણ ભયો, જીસ દેખું તિસ તોય,
કંકર પત્થર કિંકરી, સબ ભયો આરસી મોય…

આવે ન જાવે મરે નહિ જનમે, સોહિ નીજ પીવ હમાર હો…
ના પ્રથમ જનમીને જનમું, ના કોઈ સિરજનહારા હો… આવે ન જાવે

સાધનસિદ્ધિ મુની ના તપસી, ના કોઈ કરત આચારા હો,
ના ખટ દર્શન ચાર બરનમેં, ના આશ્રમ વ્યવહારા હો… આવે ન જાવે

ના ત્રીદેવા સોહમ શક્તિ, નિરાકારસે પારા હો,
શબ્દ અતીત અચલ અવિનાશી, ક્ષરાક્ષરસે ન્યારા હો… આવે ન જાવે

જ્યોતિ સ્વરૂપ નિરંજન નાહિ, ના ઓમ ઓમકારા હો,
ધરતી ન ગગન પવન ન પાની, ના રવિ ચંદા તારા હો… આવે ન જાવે

હૈ પ્રગટ પર દિસત નાહિ, સદગુરૂ સેન સહારા હો,
કહે કબીર સરવહી સાહેબ, પરખો પરખનહારા હો… આવે ન જાવે