પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લે ત્રિશૂલ શત્રુન કો મારો । સંકટ તે મોહિ આન ઉબારો ॥

માત-પિતા ભ્રાતા સબ હોઈ । સંકટ મેં પૂછત નહીં કોઈ ॥
સ્વામી એક હૈ આસ તુમ્હારી । આય હરહુ મમ સંકટ ભારી ॥

ધન નિર્ધન કો દેત સદાહીં । જો કોઈ જાઁચે સો ફલ પાહીં ॥
સ્તુતિ કેહિ વિધિ કરૌં તુમ્હારી । ક્ષમહુ નાથ અબ ચૂક હમારી ॥

શંકર કો સંકટ કે નાશન । વિઘ્ન વિનાશન મંગલ કારન ॥
યોગી યતિ મુનિ ધ્યાન લગાવેં । નારદ સારદ શીશ નવાવેં ॥

નમો નમો જય નમઃ શિવાય । સુર બ્રહ્માદિક પાર ન પાય ॥
જો યહ પાઠ કરે મન લાઈ । તા પર હોત હૈં શમ્ભુ સહાઈ ॥

ઋનિયાઁ જો કોઇ કો અધિકારી । પાઠ કરે સો પાવનહારી ॥
પુત્ર હીન કર ઇચ્છા કોઈ । નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ ॥

પંડિત ત્રયોદશી કો લાવૈ । ધ્યાન પૂર્વક હોમ કરાવૈ ॥
ત્રયોદશી વ્રત કરૈ હમેશા । તન નહિં તાકે રહૈ કલેશા ॥

ધૂપ દીપ નૈવેદ્ય ચઢાવૈ । શંકર સમ્મુખ પાઠ સુનાવૈ ॥
જન્મ-જન્મ કે પાપ નસાવૈ । અંત ધામ શિવપુર મેં પાવૈ ॥

કહત અયોધ્યા આસ તુમ્હારી । જાનિ સકલ દુઃખ હરહુ હમારી ॥

નિત નેમ કર પ્રાતઃ હી પાઠ કરો ચાલીસા ।
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશ ॥

માગસર છઠિ હેમંત ઋતુ, સંવત ચૌદસ જાન ।
સ્તુતિ ચાલીસા શિવહિં, પૂર્ણ કીન કલ્યાણ ॥

॥ ઇતિ ॥