પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આલંબન સાધન જે ત્યાગે, પર પરિગણિને ભાગે રે;
અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદધન પ્રભુ જાગે રે... વીરજીને... ૭