લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે નવલકથા
[‘જીવનવન’ તથા ‘શેઠ અને ચાકર’]


[લીઓ ટૉલસ્ટોયની Ivan Ilych તથા Master and Man નામની બે નવલકથાઓનો અનુવાદ ]


અનુવાદક
ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ


[ પુણ્યશ્લોક ગાંધીજી, ગાંધીજી સાથે અઠવાડિયું, ગાંધીજીને જગવંદના, ગાંધીજીના જીવનપ્રસંગ, ગાંધીજીની યુરોપયાત્રા, તથા સર સર્વપલ્લી રાધાકૃષ્ણનના હિંદુ ધર્મ, વેદની વિચારધારા, ધર્મોનું મિલન, મહાભારત, ગીતાદર્શન, વગેરે ગ્રન્થોના અનુવાદક]




વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ લિમિટેડ


એન. એમ. ઠક્કર ઍન્ડ કંપની
પ બ્લિ શ ર્સ એ ન્ડ બુ ક સે લ ર્સ
પ્રી ન્સે સ સ્ટ્રી ટ, મુંબઈ ૨.