પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અમૂલ્ય રત્નોનો ભંડાર અને બુદ્ધિનો સાગર
મનને આનંદ આપનારી અને રડતાને
હસાવનારી


બીરબલ અને બાદશાહ

ની અતિરસીલી અને અદ્ભુત વાર્તાઓ


લખનાર
પી. પી. કુન્તનપુરી-યોગી


છપાવનાર
શા. નારણલાલ મોતીલાલ બુકસેલર,
રીચીરોડ--અમદાવાદ


આવૃત્તિ ૧લી પ્રત ૪૨૦૦
સને ૧૯૧૨.


શ્રી સત્યપ્રકાશ પ્રીન્ટીંગ પ્રેસમાં-શા પ્રેમચંદ નાહાલચંદ
તથા ડાહ્યાભાઈ શકરાભાઈ ગાંધીએ છાપી.
ઠે, ખાડીયા ગેટ--અમદાવાદ.