પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ ઠરાવ્યું. એથી શાહ મનમાં લજીત બની બીરબલના શાનપણની યુક્તીની રચના નીરખી શાહે કહ્યું કે, 'મારી પાસે પણ કેવા નર રત્નો છે !' એવા રંગ તરંગમાં ગર્વાનંદ બન્યો. રંગછે એવા ગુણગ્રાહી રાજાને ?


-૦-