પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છેલ્લા દાંડય ભાજ કાલ્પી શ્રી પેલા આંબલીના ઝાડ પાસે ગઈ. રાન્ન ન જીવતા હતા. કાલ્પી શ્રીએએ એક સાથે અનેક બાણે મારી વિરાધસેન દાંડક્ય બને પૂરા કર્યા. આર્ય ઇતિહાસકારોએ આ બનાવની જુદી રીતે નોંધ લીધી જાય છે. જયમંગલ, કામન્દક ઉપરની ટીકામાં લખે છે: “ તૃક નામના બેજવંશના મુખ્ય પુરુષ હતો. તેના ઉપરથી દાણ્ડથ એવું નામ પ્રસિદ્ધિમાં આવ્યું. તે મૃગયા રમવા ગયેલા ત્યાં તરસ્યા થવાથી ભૃગુના આશ્રમમાં ગયા અને ત્યાં રૂપ ચોવનવાળી તેની દીકરીને એકલી જોઈ તેના તરફ રોગ થતાં તેને રથ ઉપર નાંખી પોતાને શહેર ઉપાડી ગયેા. સાંજે મિધકુશ વગેરે વનમાંથી લઈ પાછાં આવતાં ભૃગુએ તેને નહિ જોતાં ધ્યાન ધરી જોયું અને જે બન્યું હતું તે જાણ્યું. તેથી કુદ્ધ થઈ તેણે શાપ આપ્યો, કે ‘ સાત દિવસ સુધી ધૂળતા વરસાદ વરસીને ભાયાતા અને રાષ્ટ્ર સાથે નાશ પામેા. ’ તેનાથી ઢંકાઈ જઇને મુ. દેશના નાશ થવાથી પછી ત્યાં અરણ્ય થયું તે દંડકારણ્ય કહેવાયું એવા તેમને અભિપ્રાય છે. પણ સાચી હકીકત ઉપર પ્રમાણે છે. .. 3 19