પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લાં ૩૨ વર્ષથી શિષ્ટ અને ઉપયોગી સાહિત્ય પૂરું પાડી રહેલી
ભિક્ષુ અખંડાનંદે સ્થાપેલી


વિવિધ ગ્રંથમાળા
સંવત
૧૯૯૯
વર્ષ
૩૨ મું
વાર્ષિક લવાજમ રૂા. ૫)


ટપાલખર્ચ-માફ


*
લડાઈના આ ચોથા વર્ષમાં કાગળો,
બૉર્ડ, છીંટ, શાહી
ઈ૦ની છથી
આઠ ગણી મોંધવારી
છતાં વાર્ષિક
લવાજમમાં
વધારો
કર્યો
નથી.
*
વરસે દિવસે
૫" × ૭"નાં
પાન ૨૦૦૦નું
વાચન ધેર
બેઠાં પટ્ટીવાળાં
મજબૂત પૂઠાંનાં
ચારથી છ
પુસ્તકો દ્વારા
અપાય
છે.

  • ૧ શિવાજી છત્રપતિ
    ૨ દત્ત–પરશુરામ
    ૩ કચ્છની લોકવાર્તા જાણીતા
    લે. ડુંગરશી ધરમશીકૃત
    ૪ ગુજરાતની ગઝલોનો સંગ્રહ
    સાક્ષર શ્રી કૃષ્ણલાલ
    મો. ઝવેરી દ્વારા સંપાદિત
    ૫ સંસારમાં સુખ કયાં છે?
    વા૦મો,શાહકૃત
    ૬ સંવત ૨૦૦૦ નું પચાંગ


સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય} ભદ્ર પાસે, અમદાવાદ
કાલબાદેવીરોડ, મુંબઈ