પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નરસિંહરાવ ભોળાનાથના પુસ્તકો

(દરેકનું પોસ્ટેજ જુદું.)

નામ. કિમ્મત. મળવાનું ઠેકાણું
કુસુમમાળા
(સચિત્ર ચોથી આવૃત્તિ)

૦—૮—૦


પ્રિન્ટિંગવર્ક ઍન્ડ બુક્સ એ
જન્સી, સિવિલ ઇસ્પિતાળ પાસે,
અમદાવાદ
§હૃદયવીણા

(આવૃત્તિ બીજી)
અબલાશ્રુ


૧—૦—૦
૦—૧—૦


એન એમ ત્રિપાઠીની કંપની
પ્રિન્સેસ સ્ટ્રીટ; કાલબાદેવી રોડ,
મુંબાઈ
પ્રેમાનન્દના નાટાકો—
(નિબન્ધ)

૦—૬—૦

નરસિંહરાવ ભોળાનાથ
બ્લ્યૂ બંગલો, વડોદરા
નવલરામ. ૦—૨—૦

"વસન્ત" ઑફિસ
અમદાવાદ
દયા, ક્ષમા અને શાન્તિ ૦—૨—૦ પ્રાર્થના મન્દિર
અમદાવાદ
ભક્તિ અને નીતિ. ૦—૦—૬
બ્રાહ્મધર્મ. (અંગ્રેજી) ૦—૪—૦

છપાવાને તૈયાર છે – થોડા વખતમાં પ્રેસમાં અપાશે

નૂપુર ઝંકાર

( નવાં કાવ્યોનો સંગ્રહ. )


§હૃદયવીણા–નરસિંહરાવ ભોળાનાથ કનેથી પણ મળશે.