આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નરસિંહરાવ ભોળાનાથના પુસ્તકો
(દરેકનું પોસ્ટેજ જુદું.)
નામ. | કિમ્મત. | મળવાનું ઠેકાણું | |
કુસુમમાળા (સચિત્ર ચોથી આવૃત્તિ) |
૦—૮—૦ |
|
પ્રિન્ટિંગવર્ક ઍન્ડ બુક્સ એ જન્સી, સિવિલ ઇસ્પિતાળ પાસે, અમદાવાદ |
§હૃદયવીણા (આવૃત્તિ બીજી) |
૧—૦—૦ ૦—૧—૦ |
|
એન એમ ત્રિપાઠીની કંપની પ્રિન્સેસ સ્ટ્રીટ; કાલબાદેવી રોડ, મુંબાઈ |
પ્રેમાનન્દના નાટાકો— (નિબન્ધ) |
૦—૬—૦ |
|
નરસિંહરાવ ભોળાનાથ બ્લ્યૂ બંગલો, વડોદરા |
નવલરામ. | ૦—૨—૦ |
|
"વસન્ત" ઑફિસ અમદાવાદ |
દયા, ક્ષમા અને શાન્તિ | ૦—૨—૦ | પ્રાર્થના મન્દિર અમદાવાદ | |
ભક્તિ અને નીતિ. | ૦—૦—૬ | ||
બ્રાહ્મધર્મ. (અંગ્રેજી) | ૦—૪—૦ |
છપાવાને તૈયાર છે – થોડા વખતમાં પ્રેસમાં અપાશે
નૂપુર ઝંકાર
( નવાં કાવ્યોનો સંગ્રહ. )