પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૧
 

[ ૧૦ ]. . સિપેહસાલારનાં ફરમાના [ફરમાને અને આદેશ આઝ ઝાદ હિંદ સરકારના અમલ દરમિયાન, આઝાદ હિંદ સરકારના વડા અને આઝદ હિંદ ફોજના સર સેનાપતિ તરીકે, નેતાજી સુભાષ એકે કેટલાક ફરમાના પ્રસિદ્ધ કરેલાં. એમાંનાં કેટલાંક કરમાના અહીં આપ્યાં છે: સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે. સુભાષચંદ્ર મેઝઃ સુપ્રિમ કમાન્ડર આઝાદ હિંદ ફોજ. હિંદની આઝાદીની લડતના અને આઝાદ હિંદ ફોજના હિતને ખાતર, આજથી આપણી ફરજને સીધા ફૂશ મે હાથ ધર્યો છે. મારે માટે એ ગર્વ અને મગના વિષય છે. એક હિંદીને માટે, હિંદની આઝાદી માટે ઝુંઝનાર આઝાદ ફ્રીજના સેનાપતિ થવુ, એથી ખીજી મહાન ગૌરવની કાઈ વાત નથી. આપણી સમક્ષ જે મહાન પ્રશ્નો પડેલા છે તેનાથી હું સુપરિચિત છુ અને મારે માથે જે મહાન જવાબદારી આવી પડે છે તેના મેથી મારી ગરદન ઝુકી જાય છે. ઈશ્વર, હિંદી પ્રત્યેની મારી ફરજ, તમામ સોગામાં- મુશ્કેલમાં મુશ્કેલ સોગેમાં—અદા કરવાની મને તાકાત આપે, એવી હું પ્રાના કરૂં છું. હું મારા દેશના ૩૮ કરોડ દેખ, કે જેઓ ભિન્ન બિન ધમ પાળે છે. તેમને એક્માત્ર સેવક ધ્રુ, મેં મારી રો