આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
૨૪
शिक्षापत्री
સ્વરુપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. (૬૨)
અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું (૬૩)
અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવાં (૬૪)
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે