પૃષ્ઠ:Tarlaa.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


“જ્ઞાનવર્ધક પુસ્તકમાળા” : પુ. ૬૧ મું


તરલા
અથવા
ઊર્મિનો આવેગ

લેખક—
સ્વ. ભોગીન્દ્રરાવ રતનલાલ દીવેટીઆ, બી. એ.


ઉપોદ્‌ઘાત લેખક—
શાંતિલાલ ગુલાબદાસ તોલાટ, બી. એ.

પ્રકાશક:
જીવનલાલ અમરશી મહેતા
સંપાદક—‘જ્ઞાનવર્ધક પુસ્તકમાળા’; મંત્રી–‘સ્ત્રીબોધ’,
પીરમશાહ રોડ; અમદાવાદ.


કિંમત–કવર પેપર રૂ. ૨-૦-૦ પાકું પૂંઠું રૂ ૨-૮-૦


“સ્ત્રીબોધ”ના ૧૯૩૦ના ગ્રાહકોને મફત